જ્યારે ના મળી શાંતિ મંદિર માં........🤷🏻‍♂

જ્યારે ના મળી શાંતિ મંદિર માં.......☝🏻



તો અમે દરગાહ તરફ પ્રયાણ કર્યું...

જ્યારે ત્યાં પણ આત્મા ને ખાલીપણું મહેસૂસ થયું....☝🏻



તો અમે અંદર વસેલી દુનિયા માં ડોકિયું કર્યું..


અહીંયા જ પામ્યા અમે પ્રમાણ પ્રેમ ના.....❤❤❤❤❤❤❤


અને જોઈ દિલ ની દિવાળી....❤❤❤❤❤❤❤
KARAN

budding law student...❗❗a poet by soul❤and writer by heart☝��

ટિપ્પણી પોસ્ટ કરો (0)
વધુ નવું વધુ જૂનું